Skip to content
September 16, 2026
Advertisement
મોરબીમાં ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ હવે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે મોરબીવાસીઓના ઉત્સાહ અને ભારે પ્રતિસાદને પગલે મેળાની મુદતમાં વધારો : પરિવાર સાથે મનોરંજન માણવા વધુ એક તક નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ખાખરેચી ગામ સમસ્ત જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ માળીયા મિંયાણાના કાજરડા ગામે કાળી ભેસે સફેદ પાડાને જન્મ આપતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડયામાળીયા મિંયાણાના કાજરડા ગામે હનીફભાઈ ઉમરભાઈ ભટીના ધેર આઠમના દિવસે બ્લેક ભેસે વાઈટ પાડાને જન્મ આપતા લોકોને આશ્ર્ચર્ચ લાગ્યુ માળીયામિંયાણાના ખાખરેચી ગામે જન્માષ્ટમી મહોત્સવનુ ભવ્ય આયોજન ખાખરેચી ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી કરાશે ઉજવણી શોભાયાત્રામાં દહીં હાંડી મટકી ફોડ રાસની બોલશે રમઝટ મોરબીમા ખાટકીચોકમા વર્ષોથી ચાલતી નોનવેઝની દુકાનો બંધ કરાવતા લાઈસન્સ લેવા માટે ખો..ખો રમતા સરકારી તંત્ર સામે ખાટકી સમાજમા રોષ નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની લોકચર્ચા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગુજી ઉઠ્યું હતું. મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર અને પત્રકાર અલ્પેશ ગોસ્વામીના લાડકા પુત્ર હરશિવગીરીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા રાહત સહાય માળીયા મિંયાણામા મચ્છનદીના પાણી ખેતરોમા ફરી વળતા ઉભા પાકનો નાશ થતા જગતનો તાત ચિંતિત સરકાર વહારે આવે તેવી ખેડુતોની માંગણી મોરબીમા કલમને બનાવ્યું જનસેવાનું શસ્ત્ર: યુવા પત્રકાર મહંમદશા શાહમદારના જન્મદિવસે અભિનંદન શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ
Maliya Miyana

માળીયામિંયાણાના ખાખરેચી ગામે જન્માષ્ટમી મહોત્સવનુ ભવ્ય આયોજન ખાખરેચી ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી કરાશે ઉજવણી શોભાયાત્રામાં દહીં હાંડી મટકી ફોડ રાસની બોલશે રમઝટ

માળીયામિંયાણાના ખાખરેચી ગામે જન્માષ્ટમી મહોત્સવનુ ભવ્ય આયોજન ખાખરેચી ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી કરાશે ઉજવણી શોભાયાત્રામાં દહીં હાંડી મટકી ફોડ રાસની બોલશે રમઝટ

માળીયામિંયાણાના ખાખરેચી ગામે જન્માષ્ટમી મહોત્સવ ૨૦૨૬નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત ખાખરેચી ગામ આયોજિત શ્રીકૃષ્ણ મહોત્સવની નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે ખાખરેચી ગામે ગોકુળ આઠમના પાવન પર્વના દિવસે યોજાનાર શોભાયાત્રા સવારે ૮:૦૦ કલાકે નકલંક મંદિરથી પ્રસ્થાન કરશે જે શોભાયાત્રા ખાખરેચી ગામના મુખ્ય માર્ગ પર બજારમાં થઈને બપોરે ૧:૦૦ વાગ્યે જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં દોઢ કીલોમીટરનુ અંતર કાપીને પહોંચશે આ વિસ્તારમાં આ શોભાયાત્રા સૌથી લાંબી અને ભવ્ય માનવામાં આવે છે જે શોભાયાત્રાનુ ખાખરેચી ગામમાં ઠેરઠેર સ્વાગત કરવામાં આવશે તેમજ મુખ્ય બજાર અને શેરીઓમાં બાળ કૃષ્ણ દ્વારા મટકી ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવશે ખાખરેચી ગામે જન્માષ્ટમી મહોત્સવ નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ નિકળશે જેમાં પરંપરાગત રીતે મટકીફોડ કાર્યક્રમ અને ભવ્ય રાસનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાશે આ પવિત્ર અવસરે કૃષ્ણ ભક્તિનો અનેરો આનંદ માણવા અને કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા ઉજવણીમાં સહભાગી થઈને ભગવાન શ્રી કૃષ્ણના આશિર્વાદ લેવા શોભાયાત્રામાં જોડાવા સર્વે ધર્મપ્રેમી જનતાને સહ-પરિવાર સાથે પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે ગત્ વર્ષની જેમ આ વર્ષે પણ ખાખરેચી ગામ ભગવાન શ્રી કૃષ્ણના રંગે રંગાઈને સમસ્ત ખાખરેચી ગામ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના નાદથી ગુંજી ઉઠશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *