Skip to content
August 11, 2026
Advertisement
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગુજી ઉઠ્યું હતું. મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર અને પત્રકાર અલ્પેશ ગોસ્વામીના લાડકા પુત્ર હરશિવગીરીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા રાહત સહાય માળીયા મિંયાણામા મચ્છનદીના પાણી ખેતરોમા ફરી વળતા ઉભા પાકનો નાશ થતા જગતનો તાત ચિંતિત સરકાર વહારે આવે તેવી ખેડુતોની માંગણી મોરબીમા કલમને બનાવ્યું જનસેવાનું શસ્ત્ર: યુવા પત્રકાર મહંમદશા શાહમદારના જન્મદિવસે અભિનંદન શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ મોરબીમા આવતી કાલે જીલ્લાના તમામ વકિલો એક દિવસ અરજન્ટ કામ સિવાય કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી કલેકટરને આવેદન પત્ર પાઠવશે નામદાર ગુજરાત હાઈકોર્ટની બેન્ચ રાજકોટને મળે તેવા હેતુથી મોરબી વકિલમંડળ કલેકટરને આવેદનપત્ર પાઠવશે માળીયામિંયાણાના ખાખરેચી ગામે તળાવ ઓવરફલો નવાનીરના કર્યા વધામણા..ખાખરેચી ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષો જુની પરંપરાને જાળવી લોહીનો અભિષેક કરાવીને નવાનીરના વધામણા કર્યા માળીયા મિંયાણાના ખીરઈ ગામના પુર્વ સરપંચશ્રી મહંમદબાપુ બુખારીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા સૈયદ પીરે તરીકત હાજી અબ્બાસમીંયા અકબરમીંયા બાપુના ગાદીનશીન મહંમદમીંયાબાપુ બુખારીનો જન્મદિવસ ખુશીથી ઉજવાયો રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘોડી-પાસાનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી કુલ રૂ.૪,૭૧,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાજકોટ રેન્જ ટીમ
Maliya Miyana

માળીયા મિંયાણામા મચ્છનદીના પાણી ખેતરોમા ફરી વળતા ઉભા પાકનો નાશ થતા જગતનો તાત ચિંતિત સરકાર વહારે આવે તેવી ખેડુતોની માંગણી

માળીયા મિંયાણામા મચ્છનદીના પાણી ખેતરોમા ફરી વળતા ઉભા પાકનો નાશ થતા જગતનો તાત ચિંતિત સરકાર વહારે આવે તેવી ખેડુતોની માંગણી

ભારે વરસાદના કારણે મચ્છુનદીના એકીસાથે ૧૬ નાલા દશ દશ ફુટ ખોલતા બે કાઠે જતી મચ્છુનદીએ કાઠા મુકતા તારાજી સર્જાઈ

 

માળીયા મિંયાણામા ભારે વરસાદના કારણે મચ્છુનદી-૨ ડેમમા પાણીની આવક થતા ફરજીયાત મચ્છુ નદીના નાલા ખોલવાની જરુર પડતા શરુઆતમા તો વરસાદી પાણીની આવકથી માછીમારો અને ખેડુતોમા ખુશી જોવા મળી હતી પરંતુ વધારે વરસાદી પાણીની આવક મચ્છુડેમમા થતા એક સાથે ૧૬ નાલા દશ દશ ફુટ ખોલતા માળીયા મિંયાણા મચ્છુનદીએ કાઠા મુકી દેતા ખેડુતોના ઉભા ખેતરોમા મચ્છુનદીના પાણી ફરી વળતા જગતના તાતને ભારે નુકશાની વેઠવી પડી હતી

જેમા મચ્છુનદીના કાંઠે આવેલ કોબાવાંડ ખોડનીવાંઢ ખારાવાંઢ વિસ્તાર મોવરના ટીંબા વાંઢ વિસ્તાર બેંગવાંઢ વિસ્તાર સહિત માળીયા મિંયાણા ફતેપર વિરવદરકા જુનાનવા હંજીયાસર સહિતના ગામોમા ઉભાપાકમા મચ્છુનદીના પાણી ફરી વળતા ખેડુતોની મહેનત અને ખર્ચ મચ્છુનદીના પાણીએ પાણીમા ફેરવી દેતા ખેડુતોએ ભારે નુકશાનીનો સામનો કરવો પડયો હતો અને વાંઢ વિસ્તારમા રહેતા પરીવારોએ મચ્છુનદીના પણીથી બચવા ધર રેઢા મુકી રાત ઉજાગરા કર્યા હતા તો અમુક પરીવારોએ જીવના જોખમે ધરમા જ બેસીને આખીરાત જાગી મુશ્કેલીનો સામનો કર્યો હતો હવે સરકાર આ ખેડુતા વહારે જશે?કે પછી જગતના તાતને આ નુકશાની ભોગવવી પડશે તેવો લોકપ્રશ્ર ઉઠયો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *