Skip to content
September 16, 2026
Advertisement
મોરબીમાં ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ હવે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે મોરબીવાસીઓના ઉત્સાહ અને ભારે પ્રતિસાદને પગલે મેળાની મુદતમાં વધારો : પરિવાર સાથે મનોરંજન માણવા વધુ એક તક નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ખાખરેચી ગામ સમસ્ત જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ માળીયા મિંયાણાના કાજરડા ગામે કાળી ભેસે સફેદ પાડાને જન્મ આપતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડયામાળીયા મિંયાણાના કાજરડા ગામે હનીફભાઈ ઉમરભાઈ ભટીના ધેર આઠમના દિવસે બ્લેક ભેસે વાઈટ પાડાને જન્મ આપતા લોકોને આશ્ર્ચર્ચ લાગ્યુ માળીયામિંયાણાના ખાખરેચી ગામે જન્માષ્ટમી મહોત્સવનુ ભવ્ય આયોજન ખાખરેચી ગામે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી કરાશે ઉજવણી શોભાયાત્રામાં દહીં હાંડી મટકી ફોડ રાસની બોલશે રમઝટ મોરબીમા ખાટકીચોકમા વર્ષોથી ચાલતી નોનવેઝની દુકાનો બંધ કરાવતા લાઈસન્સ લેવા માટે ખો..ખો રમતા સરકારી તંત્ર સામે ખાટકી સમાજમા રોષ નામદાર ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની લોકચર્ચા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જય બિરસા જય ભીમ અને જય જોહારનાં ગગનચુંબી નાદથી ટંકારા શહેર ગુજી ઉઠ્યું હતું. મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર અને પત્રકાર અલ્પેશ ગોસ્વામીના લાડકા પુત્ર હરશિવગીરીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન (દેવ સોલ્ટ) દ્વારા રાહત સહાય માળીયા મિંયાણામા મચ્છનદીના પાણી ખેતરોમા ફરી વળતા ઉભા પાકનો નાશ થતા જગતનો તાત ચિંતિત સરકાર વહારે આવે તેવી ખેડુતોની માંગણી મોરબીમા કલમને બનાવ્યું જનસેવાનું શસ્ત્ર: યુવા પત્રકાર મહંમદશા શાહમદારના જન્મદિવસે અભિનંદન શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ
Maliya Miyana

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ખાખરેચી ગામ સમસ્ત જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ખાખરેચી ગામ સમસ્ત જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ

માળીયામિંયાણાના ખાખરેચી ગામે આજરોજ જન્માષ્ટમી નિમિતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તે દરમિયાન નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ગોકુલ આઠમના પાવન પર્વ નિમિત્તે ખાખરેચી ગામ સમસ્ત શોભાયાત્રા સમિતિ દ્વારા વર્ષો વર્ષની જેમ આ વર્ષે ૫ણ ભવ્ય શોભાયાત્રાની સાથે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમા બાળ કૃષ્ણની સાથે શોભાયાત્રા સવારે ૮ વાગ્યે નકલંક મંદિરથી પ્રસ્થાન થઈ ગામની શેરીઓમા ફરી ઠેર-ઠેર મટકી ફોડી રાસગરબાની રમઝટ બોલાવી હતી જે શોભાયાત્રા બપોરે ૧૨ કલાકે જડેશ્વર મહાદેવ મંદિરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પહોંચી હતી જ્યાં જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બાળકૃષ્ણ દ્વારા મટકી ફોડી ઉપસ્થિત હજારોની સંખ્યામાં માનવ મહેરામણે વધામણા કરી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના નાદ સાથે જડેશ્વર મહાદેવ મંદિર ગુંજી ઉઠ્યું હતું શોભાયાત્રા દરમિયાન જડેશ્વર મહાદેવ મંદિરે પોલીસનો જડબેસલાક પોલીસ બંદોબસ્ત સાથે ખડેપગે રહ્યા હતાતાગ અને શોભાયાત્રાના રૂટ પર ટ્રાફીક ન સર્જાય તે માટે જીઆરડી જવાનો ખડેપગે રહી ફરજ બજાવી હતી અત્રે ઉલ્લેખનીય છેકે સાતમ આઠમના તહેવારો નિમિત્તે જડેશ્વર મહાદેવ મંદિરે મેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા આ વર્ષે રાયભલભાઈ શિયારના પરીવાર દ્વારા બાળકૃષ્ણ બનવાનો લ્હાવો લીધો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *