Skip to content
August 2, 2026
Advertisement
મોરબીમા કલમને બનાવ્યું જનસેવાનું શસ્ત્ર: યુવા પત્રકાર મહંમદશા શાહમદારના જન્મદિવસે અભિનંદન શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ મોરબીમા આવતી કાલે જીલ્લાના તમામ વકિલો એક દિવસ અરજન્ટ કામ સિવાય કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી કલેકટરને આવેદન પત્ર પાઠવશે નામદાર ગુજરાત હાઈકોર્ટની બેન્ચ રાજકોટને મળે તેવા હેતુથી મોરબી વકિલમંડળ કલેકટરને આવેદનપત્ર પાઠવશે માળીયામિંયાણાના ખાખરેચી ગામે તળાવ ઓવરફલો નવાનીરના કર્યા વધામણા..ખાખરેચી ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષો જુની પરંપરાને જાળવી લોહીનો અભિષેક કરાવીને નવાનીરના વધામણા કર્યા માળીયા મિંયાણાના ખીરઈ ગામના પુર્વ સરપંચશ્રી મહંમદબાપુ બુખારીના જન્મદિવસે શુભેચ્છા અભિનંદનની વર્ષા સૈયદ પીરે તરીકત હાજી અબ્બાસમીંયા અકબરમીંયા બાપુના ગાદીનશીન મહંમદમીંયાબાપુ બુખારીનો જન્મદિવસ ખુશીથી ઉજવાયો રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘોડી-પાસાનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી કુલ રૂ.૪,૭૧,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાજકોટ રેન્જ ટીમ રાજકોટ ગ્રામ્ય જિલ્લા તથા સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં મીલકત સબંધી ગુન્હા આચરતી”કાળીયા ગેંગ” ટોળકીના સાગરીત અને GUJCTOC જેવા ગંભીર ગુનાના કામે નાસતા-ફરતાઆરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનના હથીયાર બતાવી મારા-મારીના રાયોટીંગ વીથ એટ્રોસીટીના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા-ફરતા કુલ ૪ આરોપીઓને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ મોરબી જીલ્લાના વાંકાનેરમાં એન.ડી.પી.એસ એક્ટના ગુન્હાના આરોપીને નામદાર સેશન્સ કોર્ટમા નિયમિત જામીન મંજૂર મોરબી જિલ્લા ભાજપ દ્વારા સંગઠનાત્મક નિમણુકમા ઈમરાનભાઈ ગુલમહંમદભાઈ માંડકીયાને લઘુમતી મોરચાના ઉપપ્રમુખમા વરણી કરાઈ
Maliya Miyana

માળીયામિંયાણાના ખાખરેચી ગામે તળાવ ઓવરફલો નવાનીરના કર્યા વધામણા..ખાખરેચી ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષો જુની પરંપરાને જાળવી લોહીનો અભિષેક કરાવીને નવાનીરના વધામણા કર્યા

માળીયામિંયાણાના ખાખરેચી ગામે તળાવ ઓવરફલો નવાનીરના કર્યા વધામણા..ખાખરેચી ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષો જુની પરંપરાને જાળવી લોહીનો અભિષેક કરાવીને નવાનીરના વધામણા કર્યા

માળીયામિંયાણાના ખાખરેચી ગામે વેજલપર સહીત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખાખરેચી ગામના વિશાળ તળાવમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા એક જ દિવસમાં તળાવ ઓવરફલો થઈ જતા ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી જેથી ખાખરેચી ગ્રામજનો દ્વારા તળાવ સંપૂર્ણ ભરાઈને ઓવરફલો થતા નવાનીરના વધામણા કરવા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાખરેચી ગ્રામજનો દ્વારા ઢોલના તાલે વાજતે ગાજતે સામૈયા કરીને નવાનીરના વધામણા કરવા તળાવ કાંઠે પહોંચ્યા હતા જ્યાં શાસ્ત્રોકીય વિધિ મંત્રોચ્ચાર સાથે ક્ષત્રિય સમાજની વર્ષો જુની પરંપરા મુજબ તળાવમાં આવેલા નવાનીરને લોહીનો અભિષેક કરાવીને વધામણા કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છેકે તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે તળાવ એક જ દિવસમાં છલોછલ થઈ જતા ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી તળાવના વાજતે ગાજતે વધામણા કરવા ખાખરેચી ગામના સરપંચ દિનેશભાઈ પારજીયા અને ક્ષત્રિય સમાજ સહીત બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *