
મોરબીમા રામધન આશ્રમ ખાતે નવરાત્રીના પહેલા નોરતાના રોફ્રિ નિદાન કેમ્પમા ડો.મિતલ રૈયાણી અને ડો.પ્રિયા પટેલ સેવા આપવા હાજરી આપશે
મોરબી મહેન્દ્રનગર રામધન આશ્રમ ખાતે તારીખ ૩-૧૦-ર૦ર૪, ગુરૂવારના રોજ સવારે ૯:૦૦ થી ૧ર:૦૦ ડો. મીતલ રૈયાણી(B.Physio – M.I.A.P.)
Consultant Physiotherapist અને ડો. પ્રિયા પટેલ H.O.D. Pedia સેવા આપશે દર્દીઓ માટે ખાસ નોંધ – આપના જુના ફાઇલ અને રીપોર્ટ સાથે લાવવા અપીલ કરવામા આવી છે
બાળકો માટેની ઉપલબ્ધ સારવાર મનોવિકલાંગ બાળકો બોલવામાં તકલીફ થવી જન્મથી ડોક ત્રાસી રાખવી મોંનો લકવો આંખ ત્રાસી રહેવીધીમો વિકાસ થવો ચાલવામાં તકલીફ થવી પગનો પંજો ત્રાસો રાખવો જેમા ઉપલબ્ધ સારવાર
કમરની ગાદી ખસી જવી, ફાટી જવી, નસ દબાવીકમરનો દુઃખાવો, મણકાનો/ગાદીનો ઘસારોમણકા વચ્ચે નસ દબાવી સ્પોન્ડીલાઇટીસ ગોઠણની ગાદીનો ઘસારો ગાદી ફાટી જવી લીગામેન્ટ ઇન્જરી, સ્પોર્ટસ ઇન્જરી સાઇટીકા (રાંઝણ)
વા, ફરતો વા, સંધિવા, સાંધાનો દુઃખાવો
પેરાલીસીસ, પક્ષઘાતમોઢાનો લકવો
ફ્રોઝન શોલ્ડર કોણીનો દુઃખાવો (ટેનીસ એલ્બો, ગોલ્ફર્સ એલ્બો)પગની પેનીનો દુઃખાવો કાંડાનો દુઃખાવો
પાર્કીન્સન ડીસીઝ ઓપરેશન પછીની ફિઝીયોથેરાપીની સારવારસાંધા બદલાવ્યા પહેલા અને પછીની સારવારજન્મજાત ખોડખાપણ તથા બાળકોના રૂંધાઇ ગયેલા વિકાસ માટે દાઝેલા અને પ્લાસ્ટીક સર્જરી કરાવ્યા પછીની સારવાર ડિલીવરી પહેલા અને પછીની સારવારફેફસા તથા હૃદયના દર્દીઓ માટેની સારવાર તમાકુ અને કેન્સરના ઓપરેશન પછી મોંઢુ ખોલવા માટેની કસરત વજન ઉતારવા અને વધારવા માટે માર્ગદર્શન અને ટે્રઇનીંગ મગજ અને કરોડરજજુની ઇજામાં સારવાર કોરોના બાદમાં ફેફસા તથા શરીરની ફિટનેસ માટે સારવારહાથ અને પગના સોજા ઉતારવાની અદ્યતન મશીનથી સારવાર સ્પીચ થેરાપી જમવા તથા ગળવામાં તકલીફ માટે કસરતથી સારવાર પેલ્વીર ફલોરના સ્નાયુને મજબુત તથા Relax કરવાની સારવાર વેરીકોઝ વેઇન, પગની નસો અને સ્નાયુની ગાંઠોની સારવાર કરવામા આવશે કેમ્પ પછી દર્દીઓએ નીચેની બને બ્રાન્ચનો સંપર્ક કરવાનો રહેશે ફ્રિ નિદાન કેમ્પ માત્ર એક દિવસ પુરતો રહેશે જેની ખાસ નોંધ લઈ લાભ લેવા સૌને હાર્દિક આમંત્રણ પાઠવવામા આવે છે
બ્રાન્ચ ૧ :
બીજો માળ, શીવ કોમ્પ્લેક્ષ, સંતોષ સીલેકશનની બાજુમાં,
સરકીટ હાઉસ મેઇન રોડ, મોરબી-ર
બ્રાન્ચ ર :
સોમનાથ પ્લાઝા, ત્રીજો માળ, શોપ નં-૧૩મામા ફટાકડાની બાજુમાં રવાપર રોડ, મોરબી-૧ વધુ માહિતી માટે સંપર્ક કરો+91 97278 41107