
માળીયા મિંયાણાના ખીરઈ ગામે રહેતા મર્હુમ હબીબભાઈ જુસબભાઈ સામતાણી જન્નતનશીબ થતા સોમવારે ઝિયારત
ખીરઈ ગામે મસ્જીદ એ ગૌસિયા ખાતે સોમવારે તારીખ ૭/૧૦/૨૦૨૪ના રોજ સવારે ૧૦: ૦૦ કલાકે ઝિયારત રાખવામા આવેલ છે
માળીયા મિંયાણાના ખીરઈ ગામે રહેતા મર્હુમ હબીબભાઈ જુસબભાઈ સામતાણી જનતનશીબ થતા સોમવાર તારીખ ૭/૧૦/૨૦૨૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ખીરઈ ગામે મસ્જીદ એ ગૌસિયા ખાતે ઝિયારત રાખવામા આવેલ હોય અને ઝિયારતના ન્યાઝશરીફ તેમના ધરે રાખવામા આવેલ હોવાથી તમામ સુન્ની મુસ્લીમ બિરાદરોને હાજરી આપી શવાબ હાસીલ કરવા ગુજારીશ કરવામા આવે છે અલ્લાહ તઆલા મર્હુમને જન્નતનશીબ અતા ફરમાવે તેવી દુવા…આમીન
લી. સામતાણી પરિવાર ખીરઈ તા માળીયા મિંયાણા