
મોરબી કાલીકાપ્લોટમા રહેતા ફારુકભાઈ હાજીભાઈ માજોઠીની સહેજાદી અરવાબાનુએ નાની ઉમરે રોઝુ રાખી અલ્લાહ તઆલાની બંદગી કરી
તાજેતરમા માહે રમઝાન માસના ઈબાદતના મહિનામા નાના ભુલકાઓથી માંડીને વૃધ્ધો સુધીના મુસ્લીમ બીરાદરો રમજાન માસના ધોમધખતા તાપમા સવારે શહેરી કરી રોઝા બંધ કરી સાંજ સુધી ભુખ્યા તરસ્યા રહી સાંજે રોઝા ખોલી ઈફતારી કરે છે અને પાંચ વખતની નમાઝ અદા કરી તરાબીની નમાઝ અદા કરી પરવરદિગારની બંદગી કરે છે
ત્યારે આ રમઝાનના પવિત્ર માસમા મોરબીના કાલીકા પ્લોટમા રહેતા ફારુકભાઈ હાજીભાઈ માજોઠીની લાડકી શહેજાદી અરવાબાનુએ નાની ઉમરે રમઝાનમાસમા રોઝુ રાખી નમાઝ અદા કરીને ખુદાની બંદગી કરતા માજોઠી પરીવારે અરવાબાનુને ફુલહાર કરી સન્માન સાથે દુવાઓ માંગી રોઝુ ખોલાવ્યુ હતુ અલ્લાહ તઆલા માજોઠી પરીવારને રમજાન મુબારકના સદકે રોઝીરોટીમા બરકત આપે અને હરબલા આફતથી બચાવે તેવી મોરબી માસ્ટરે દુવા માંગી હતી