મોરબી જીલ્લાનાહળવદ તાલુકાના મિંયાણી ગામે પરિણીતાને મરવા મજબુર કરવાના ગુન્હાના કેશમા સાસુ-સસરાના શરતી જામીન મંજુર કરતી નામદાર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે સસરાના રેગ્યુલર જયારે સાસુના આગોતરા જામીન મંજુર કર્યા

મોરબી જીલ્લાનાહળવદ તાલુકાના મિંયાણી ગામે પરિણીતાને મરવા મજબુર કરવાના ગુન્હાના કેશમા સાસુ-સસરાના શરતી જામીન મંજુર કરતી નામદાર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે સસરાના રેગ્યુલર જયારે સાસુના આગોતરા જામીન મંજુર કર્યા

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના મિંયાણી ગામમાં પરિણીતાને સાસરીયાના ત્રાસથી આપઘાત કર્યાના ગુનામાં સસરાના રેગ્યુલર જામીન તેમજ સાસુના આગોતરા જામીન કોર્ટે મંજુર કર્યા હતા

આ કેશમા ફરિયાદી રાજુબેન જાદવજીભાઈ જીંઝુવાડીયાનીદીકરી કાજલે સાસરિયાઓના શારીરિક અને માનસિક ત્રાસને લીધે પોતાના પિયરે ઝેરી દવા પી આપઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે આરોપી સસરા ત્રિભુવનભાઈ ઠાકરશીભાઈ સુરેલાની રેગ્યુલર જામીન અરજી તથા સાસુ રમીલાબેન ત્રિભુવનભાઈ સુરેલાની આગોતરા જામીન અરજી મોરબીના મહિલા એડવોકેટ હિરલબેન આર નાયક મારફત મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં આરોપી તરફેના વકીલ હિરલબેન આર નાયક દ્વારા કેશના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે સચોટ દલીલો કરવામાં આવી હતી જે દલીલોને આધારે નામદાર કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી બંને આરોપીને એટલે કે સસરાના રેગ્યુલર જામીન તેમજ સાસુને આગોતરા જામીન પર છોડવાનો હુકમ કર્યો છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here