મોરબી પંચાસર રોડ પર ન્યુ જનકનગર સોસાયટીમા જશને ઈદે મિલ્લાદુનનબીના તહેવારમા વાયેઝશરીફ ન્યાઝશરીફ સહિત ૬૦ કિલ્લોનો કેક કાપી ખુશી મનાવી હતી

મોરબી પંચાસર રોડ પર ન્યુ જનકનગર સોસાયટીમા જશને ઈદે મિલ્લાદુનનબીના તહેવારમા વાયેઝશરીફ ન્યાઝશરીફ સહિત ૬૦ કિલ્લોનો કેક કાપી ખુશી મનાવી હતી

વાયેઝશરીફમા શહેર હાજી ખતીબ અબ્દુલ રશીદમીંયાબાપુ કાદરીએ હજરી આપી મસ્જીદે હલીમાની મુલાકાત લઈ મસ્જીદે હલીમા ગૃપના વખાણ કર્યા હતા

મોરબી પંચાસર રોડ નજીક આવેલ ન્યુ જનકનગર સોસાયટીમા હઝરત મોહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ.) ના જન્મદિવસની ખુશીના તહેવાર જશને ઈદે મિલ્લાદુન નબીમા મસ્જીદે હલીમા ગૃપ દ્રારા વાએઝશરીફ ન્યાઝશરીફના ભવ્ય કાર્યક્રમમા મોરબીના શહેર ખતીબ હાજી અબ્દુલરશીદમિંયા બાપુ કાદરી જીલ્લાનીએ હાજરી આપી મસ્જીદે હલીમાની ચાલતી કામગીરીની વિઝિટ કરી મસ્જીદે હલીમા ગૃપના વખાણ કર્યા હતા આ ખુશીના તહેવારમા મસ્જીદે હલીમા ગૃપ દ્રારા ૬૦ કિલ્લોનો સ્વાદિષ્ઠ કેક કાપી હઝરત મોહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ.) ના જન્મદિવસની ખુશી મનાવી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here