મોરબી વાવડીરોડ પર રહેતા આહીર અગ્રણી ધનશ્યામભાઈ સવસેટાના પુત્રના લગ્નના દાંડીયારાસમા પ્રખ્યાત કલાકાર સાગરદાન ગઢવી હાજરી આપશે

મોરબી વાવડીરોડ પર રહેતા આહીર અગ્રણી ધનશ્યામભાઈ સવસેટાના પુત્રના લગ્નના દાંડીયારાસમા પ્રખ્યાત કલાકાર સાગરદાન ગઢવી હાજરી આપશે

મોરબી વાવડીરોડ જનકનગર સોસાયટીમા રહેતા આહીરસમાજ અગ્રણી ધનશ્યામભાઈ નંગાભાઈ સવસેટાના ધરે પુત્રના લગ્નથી અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

મોરબી વાવડીરોડ પર આવેલ જનકનગર સોસાયટીમા રહેતા અને શાંત સ્વભાવ સાથે લાગણીશીલ સબંધ ધરાવતા આહીર સમાજના અગ્રણી ધનશ્યામભાઈ નંગાભાઈ સવસેટાના પુત્ર અજયભાઈ ધનશ્યામભાઈ સવસેટાના લગ્નપ્રસંગ ધામધુમથી ઉજવાશે જેમા તારીખ- ૨૫-૦૨-૨૦૨૫ ને મંગળવારના રોજ સાંજે જમણવાર પછી રાસગરબા દાંડીયારાસના ભવ્ય કાર્યક્રમમા પ્રખ્યાત કલાકાર સાગરદાન ગઢવી હાજરી આપશે આ દાંડીયારાસનો ભવ્ય કાર્યક્રમ નવલખીરોડ બાગબાન પાર્ટી પ્લોટમા રાખવામા આવશે જેથી સગા સ્નેહીઓને શરતચુકથી કંકોત્રી આમંત્રણ આપતા અમો ચુકી ગયા હોય તો માફ કરીને પધારવા સવસેટા પરીવારનુ આમંત્રણ છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here