મોરબી વાવડીરોડ રવિપાર્કમા રહેતા સિરાઝબાપુ બુખારી અશરફીની શહેઝાદીનુ ચહેલુમશરીફમા શવાબ હાંસીલ કરવા અપીલ

મોરબી વાવડીરોડ રવિપાર્કમા રહેતા સિરાઝબાપુ બુખારી અશરફીની શહેઝાદીનુ ચહેલુમશરીફમા શવાબ હાંસીલ કરવા અપીલ

મોહતરમ જનાબ..સલામ બાદ જણાવવાનુ કે પીર સૈયદ શીરાજબાપુ ની શહઝાદી સૈયદા શાફીયામાં જેઓ અં.તા.ર૭-૦૬-૨૦૨૫, ૧ મોર્હરમ ના રોજ ઇન્તેકાલ ફરમાવી ગયા છે. જેમના મહેફીલ એ ચેહલુમમાં આપને ખાસ હાજરી આપવા દાવત પેશ કરીએ છીએ તા- ૩-૮-૨૦૨પ રવીવાર સવારે ૧૦ : ૦૦ કલાકે.

સ્થળ : દલ સંધી જમાતખાના કાલીકા પ્લોટ મોરબી
ધર કા પતા- બાગે એહલે બૈત, વાવડી રોડ, રવિ પાર્ક-૨,મોરબી.

લી…દુવાગીર પીર સૈયદ અમીરમીયાબાપુ બુખારી,અશરફી પીર સૈયદ અયુબબાપુ બુખારી અશરફી પીર સૈયદ શીરાજબાપુ બુખારી અશરફી મોબાઈલ-નંબર.૯૫૭૪૦ ૪૭૭૮૬, ૭૨૬૭૯ ૭૮૬૯૨

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here