મોરબી વીસીપરામા રહેતા મર્હુમ તાજમહંમદ કરીમભાઈ ભટ્ટી અલ્લાહની રહેમતમા પહોચી જતા કાલે શનિવારે જીયારત

મોરબી વીસીપરામા રહેતા મર્હુમ તાજમહંમદ કરીમભાઈ ભટ્ટી અલ્લાહની રહેમતમા પહોચી જતા કાલે શનિવારે જીયારત

મોરબી વીસીપરા બિલ્લાલી મસ્જીદે સવારે ૯:૦૦ થી ૧૦:કલાક સુધી જીયારત રાખવામા આવેલ છે

મોરબી વીસીપરામા રહેતા મર્હુમ તાજમહંમદભાઈ કરીમભાઈ ભટ્ટી અલ્લાહની રહેમતમા પહોચી જતા શનિવારે સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ કલાકે બિલ્લાલી મસ્જીદે જીયારત રાખી પોતાના ધરે ફાતેહા રાખવામા આવેલ છે જેથી તમામ મુસ્લીમ બિરાદરો સવાબ હાંસીલ કરવા ભટ્ટી પરીવાર અને મિંયાણાસમાજ તરફથી ગુજારીશ કરવામા આવે છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here