
કચ્છના અંજારના સ્માર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ અધીકારીઓ લુખ્ખી દાદાગીરી ચોથી જાગીર સાથે આરોપી જેવુ વર્તન કરાતા રોષ ભભુકી ઉઠયો જુઓ વીડીયો
સમગ્ર કચ્છ જીલ્લાના પ્રેસ મીડિયા વિભાગમાં છવાયો આક્રોશ પોલીસ સામે ઉચ્ચ કક્ષાએ પુરાવાઓ સાથે લૈખિત ફરીયાદ કરાશે ?
કચ્છમાં અંજાર સ્માટ પોલીસ સ્ટેશન હકિકત જાણી ને રુવાટા ઉભી થઈ જાય એવી ધટના ચોથી જાગીર સાથે અભદ્ર વર્તન કરાતા રોષ ફેલાયો પોલીસ અધીકારીએ વર્તન કર્યુ એનો વાડિયો પણ જનતા સામે આવશે ? કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાં શું ચાલી રહ્યુ છે સ્માટ પોલીસ સ્ટેશન છે કે પછી? પછી આરોપીઓ માટે સુરક્ષા કક્ષ?
આપણે બધા જાણીએ છીએ કે આપણા ગ્રુહમંત્રીશ્રી હર્ષ સંધવી કહેતા હોય છે સ્માટ પોલીસ સ્ટેશન પોલીસ પ્રજાનો મિત્ર છે પરતુ કચ્છના અંજાર મા એવી કઈ નથી ન્યાય માટે અરજદાર પોલીસ સ્ટેશનનો સહારો લેતા હોય છે પરતુ કેશમાં રસ લેવામા આવતો નથી ઉચ્ચ કક્ષાએ રજુઆર કરવામા આવે છે પરતુ ત્યા પણ ખોટી માહિતી આપવામા આવે છે કેમ શું અરજદારે હવે ન્યાય મંગવા માટે કોર્ટના જ દરવાજા ખખડાવા પડશે કે શું કચ્છના અંજાર પોલીસ સ્ટેશનમાંથી અરજદારે કરેલી આર.ટી.આઈ ગાયબ થઈ જાય ગળે ઉતરે એવુ નથી કોણ છે અધીકારી પાસે નિવેદન લખાવવા માટે જાય ત્યારે ત્યાના અધીકારી દ્રારા ક્રિમીનલ જેવુ મિડિયાના અધીકારી દ્રારા ખરાબ વર્તન કરવામા આવ્યુ (૧) મોબાઈલ જપ્ત કરવામા આવ્યો (૨) પંખો પણ ચાલુ કરવામા નઈ આવે (૩) અરજદાર ને કહેવામા આવ્યુ વાડિયો ઓડિયો વાયરલ કર્યા એના માટે એફ.આઈ.આર લોન્ચ કરવા માટે બધા ડોક્યુમેમ્ટ પણ રેડી કરી નાખ્યા (૪) જમવા પણ બારે નઈ જવા મળે મગાવી આપીએ (૫) અરજદાર દ્રારા કહેવામા આવ્યુ કે વાત કરવા દયો તો ના પાડી કોઈ થી વાત કરવી નથી ફોન નઈ મળે (૬) આશરે બે થી ત્રણ કલાક લગીન બેસાડી રાખવામા કેમ આવ્યો (૭) અધીકારી પાસે પોલીસના નંબર બેચની પ્લેટ પણ લગાડવામા નથી આવી કેમ ? નામ કેમ ખબર પડે ? અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ અધીકારીઓથી આવુ વર્તન કરવામા આવે છે તો જનતા ની શું હાલત હશે ક્રિમિનલ જેવુ વર્તન કેમ કરવામા આવ્યુ નિવેદન લખાવા માટે આવે તો આવુ વર્તન કરવામા આવે છે ને ત્યા ના અધીકારી દ્રારા એવુ પણ કહેવામા આવે છે તો પછી આર.ટી.આઈનો કાયદો સરકારશ્રીને બંધ કરી નાખવો જોઈએ સરકારી ખાતાને હેરાન અને પૈસા પડાવે માટે અમુક લોકો કરે છે ત્યારે કચ્છના અંજાર પોલીસ સ્ટેશન ના અધીકારીઓ ખોટા ડોક્યુમેન્ટ બનાવીને સરકારી કાગળમાં તારીખ પણ બદલીને ખોટા કેશ કરવામા આવે છે. આર.ટી.આઈ અંજાર પોલીસ સ્ટેશન માથી ગાયબ થઈ જઈ જાય છે ને રેકોર્ડમાં બોલતી જ નથી તો એવા અધીકારી ઉપર તપાસ કરવાના બદલે અરજદાર સાથે આવુ વર્તન કરીને શું સાબીત કરવા માગે છે.
કચ્છના મોટા મોટા સ્ટાર લઈને અધીકારી બેઠા છે જો અરજદાર ને ન્યાયના અપાવી શકતા હોય તો આવા સ્ટારનો કોઈ મતલબ નથી રહ્યો અધીકારીઓ કેમ રસ નથી લેતા શું સાબીત કરવા માગે છે આ પોલીસ અધીકારીઓ ને બચાવામા કોને છે રસ? તેવા અનેક પ્રશ્રો ઉઠયા છે
કચ્છ ના અંજાર પોલીસ મથકના કર્મચારીઓ વિરુધ્ધ ગુનો દાખલ થાય તે માટે પુરાવાઓ વિડિયો રિકોર્ડિગ સાથે ઉચ્ચ કક્ષાના અધીકારીઓને લૈખિત રજુઆત કરવામા આવશે તેવુ મીડીયા કર્મીએ જણાવ્યુ હતુ