મોરબી લાઈન્સનગરમા રહેતા સર્ફરાજ જીગરભાઈ ધાંચીની માશુમ શહેઝાદી શહેનાઝબાનુએ ૫ વર્ષની ઉમરે ૪ રોઝા પુરા કરી અલ્લાહપાકની બંદગી કરી..શાબાશ બેટા

મોરબી લાઈન્સનગરમા રહેતા સર્ફરાજ જીગરભાઈ ધાંચીની માશુમ શહેઝાદી શહેનાઝબાનુએ ૫ વર્ષની ઉમરે ૪ રોઝા પુરા કરી અલ્લાહપાકની બંદગી કરી..શાબાશ બેટા

તાજેતરમા પવિત્ર રમજાન માસની શરૂઆતથી જ મુસ્લિમ સમાજના યુવાનો વૃદ્ધો મહિલાઓ સહિતના બાળ રોજેદારો કળકળતા તાપમાનની મોસમમા વહેલી સવારે ઉઠીને સર્ગિ કરી રોઝુ રાખીને ૧૫-થી-૧૬ કલાક સુધી ભુખ્યા તરસ્યા રહીને નમાઝ તેમજ કુર્આનેપાકની તિલાવત કરી પરવરદીગારની ઈબાદત કરી પાક અને પવિત્ર રમજાન મહિનામા ખુદા પરવરદિગારને રાજી કરવાના પ્રયાસો કરી રહયા છે ત્યારે સુન્ની મુસ્લીમ સમાજના નાના ભુલકાઓ પણ અલ્લાહપાકની બંદગી કરવામા પીછેહટ નથી કરતા હમેશા અગ્રેસર હોય છે ત્યારે મોરબી લાઈન્સનગરમા રહેતા ધાંચી સર્ફરાજ જીગરભાઈની માશુમ શહેઝાદી શહેનાઝબાનુએ ધોમધખતા તાપમા રમઝાનના પવિત્ર માસમા પાંચ વર્ષની નાની ઉમરે ૪ રોઝા પુરા કરી ખુદાની ઈબાદત બંદગી કરી હતી જેથી ધાંચી પરીવારે બાળ રોજદારે પાંચ વર્ષની ઉમરે ચાર રોઝા પુરા કરી અલ્લાહપાક તેમજ પરવરદિગારની ઈબાદત કરી હોવાથી ધાંચી પરીવાર અને પાડોશીઓ દ્રારા અલ્લાહપાક પાસે દુવાઓ માંગી અભીનંદન પાઠવી ચાગલી માશુમ શહેઝાદી શહેનાઝબાનુને હેત વર્ષા કરી ફુલહાર થી સ્વાગત કરી પવીત્ર રમજાન માસમાં બાળ રોજેદાર ને પ્રોત્સાહિત કરવા સમગ્ર ધાંચી મુસ્લીમ પરીવારે દુવા સાથે શુભેચ્છાઓ અને અભીનંદન પાઠવ્યા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here