મોરબીના હઝરત કોઠાવારા પીર ઝિંઝોડા ગામના સરપંચશ્રી પીરજાદા સમસુદિનબાપુના પોત્રી સાદીકાબાનુએ નાની ઉમરે રોઝુ રાખી ખુદાની બંદગી કરી

મોરબીના હઝરત કોઠાવારા પીર ઝિંઝોડા ગામના સરપંચશ્રી પીરજાદા સમસુદિનબાપુના પોત્રી સેદીકાબાનુએ નાની ઉમરે રોઝુ રાખી ખુદાની બંદગી કરી

મોરબી: પવિત્ર રમજાન માસની શરૂઆતથી જ મુસ્લિમ સમાજના યુવાનો વૃદ્ધો મહિલાઓ સહિતના બાળ રોજેદારો કળકળતા તાપમાનની મોસમમા વહેલી સવારે ઉઠીને સર્ગિ કરી રોઝુ રાખીને ૧૫-થી-૧૬ કલાક સુધી ભુખ્યા તરસ્યા રહીને નમાઝ તેમજ કુર્આનેપાકની તિલાવત કરી પરવરદીગારની ઈબાદત કરી પાક અને પવિત્ર રમજાન મહિનામા ખુદા પરવરદિગારને રાજી કરવાના પ્રયાસો કરી રહયા છે ત્યારે સુન્ની મુસ્લીમ સમાજના નાના ભુલકાઓ પણ અલ્લાહપાકની બંદગી કરવામા પીછેહટ નથી કરતા હમેશા અગ્રેસર હોય છે ત્યારે સુફીસંત હઝરત કોઠાવારા પીરના નામથી પ્રખ્યાત ઝિંઝોડા ગામના સરપંચશ્રી સૈયદ સમસુદિનબાપુ પીરજાદાની પૌત્રી અને અમીનમિંયાબાપુ પીરજાદાની સહેજાદી સાદીકાબાનુએ નાની ઉમરે રમજાન માસમા રોજુ રાખી ખુદાની ઈબાદત બંદગી કરી હતી જેથી પીરજાદા પરીવારે બાળ રોજદારે નાની ઉમરે રોજુ રાખીને અલ્લાહપાકની ઈબાદત કરી હોવાથી પીરજાદા સૈયદ પરીવારે દુવા ઓ સાથે અભીનંદન પાઠવી ચાગલી શહેજાદી ને હેત વર્ષા કરી ફુલહાર થી સ્વાગત કરી પવીત્ર રમજાન માસમાં બાળ રોજેદાર ને પ્રોત્સાહિત કરવા સમગ્ર પરીવારે દુવા સાથે શુભેચ્છા અભીનંદન પાઠવ્યા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here