મોરબીના એડવોકેટ કાસમભાઈ ઈલ્યાસભાઈ ભોરીયાના માશુમ સહેજાદા વારીશનુ અવસાન થતા કાલે ઝિયારત અને બેસણુ

મોરબીના એડવોકેટ કાસમભાઈ ઈલ્યાસભાઈ ભોરીયાના માશુમ સહેજાદા વારીશનુ અવસાન થતા કાલે ઝિયારત અને બેસણુ

માળીયા મિંયાણાના મહેન્દ્રગઢ ફગસીયા ગામે નિવાસ સ્થાને તા- ૧૮ મે ૨૦૨૩ના રોજ ઝિયારત અને બેસણુ રાખવામા આવેલ છે

મોરબીના સિનિયર એડવોકેટ કાસમભાઈ ઈલ્યાશભાઈ ભોરીયાના માશુમ પુત્ર મર્હુમ વારિશ કાસમભાઈ ભોરીયા ઉ.વર્ષ ૮ નુ અવસાન થતા (જન્નત નશીબ થતા) તા-૧૮-૦૫-૨૦૨૩ ના રોજ સવારે ૯:૩૦ કલાકે મર્હુમ વારીશ ભોરીયાની ઝિયારત મહેન્દ્રગઢ ફગસીયા પોતાના નિવાસ સ્થાને રાખવામા આવેલ છે તેમજ મર્હુમ વારીશ કાસમભાઈ ભોરીયાનુ સદગત બેસણુ પણ તા ૧૮મે ૨૦૨૩ના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ પોતાના નિવાસ સ્થાન મહેન્દ્રગઢ ફગસીયા ગામે રાખવામા આવેલ છે જેથી સગા સ્નેહિઓ આ દુખદ પ્રસંગે હાજરી આપી સવાબ હાસીલ કરે તેવી ભોરીયા પરીવારની વિનંતી છે અલ્લાહ તઆલા પરવરદિગાર મર્હુમ વારીશ ભોરીયાને જન્નત નશીબ અતા ફરમાવે તેવી દુવા….આમીન સુમ્મા આમીન🙏🏻

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here