
મોરબી વાવડીરોડ પર શ્રીજીપાર્ક સોસાયટીમા હઝરત ગૌસે આઝમની શાનમા દશમા વાયેઝશરીફમા આજે શહિદે કરબલાની યાદમા બયાન
વાયેઝશરીફ ન્યાઝશરીફના કાર્યક્રમમા શ્રીજીપાર્ક સોસાયટી- રવીપાર્ક સોસાયટી અને ન્યુજનકનગર સોસાયટીના બહોળી સંખ્યામા મુસ્લીમ બીરાદરોની હાજરી
મોરબી વાવડીરોડ પર આવેલ શ્રીજીપાર્ક સોસાયટીમા આશીકે રસુલ વાયેઝ ન્યાઝ કમીટી દ્રારા હઝરત ગૌસે આઝમ દસ્તગીર પીરાનેપીરની શાનમા અગિયાર દિવસ સુધી વાયેઝશરીફ ન્યાઝશરીફનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ છે ત્યારે આજે વાયેઝશરીફની મહેફિલમા દશમા વાયેઝશરીફમા કરબલાની યાદ તાજી કરાવવા ખલીફા એ હુઝુર શૈખુલ ઈસ્લામ સૈયદ મૌલાના અયુબબાપુની જોશીલી જુબાનથી વાયેઝશરીફ બયાન કરશે
આ વાયેઝશરીફના કાર્યક્રમમા રાત્રીના ઈશા નમાઝ બાદ ૧૦:૦૦ કલાક થી ૧૧:૦૦ કલાક સુધી વાયેઝશરીફ બયાન કરવામા આવે છે દરરોજ અવનવી વાનગીઓના ન્યાઝશરીફ રાખવામા આવે છે જેમા શ્રીજીપાર્ક સોસાયટી- રવીપાર્ક સોસાયટી અને ન્યુજનકનગર સોસાયટીના આશરે ૬૦૦ થી વધારે ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામા હાજરી આપી સબાવ હાંસીલ કરી ન્યાઝશરીફ અને વાયેઝશરીફનો લાભ ઉઠાવે છે આ સમગ્ર વાયેઝશરીફના કાર્યક્રમમા આશીકે રસુલ વાયેઝશરીફ ન્યાઝશરીફ કમીટીના ભાઈઓ અને બહેનો ખડેપગે રહી ભારે જહેમત ઉઠાવી રહયા છેમોરબી વાવડીરોડ પર શ્રીજીપાર્ક સોસાયટીમા હઝરત ગૌસે આઝમની શાનમા દશમા વાયેઝશરીફમા આજે શહિદે કરબલાની યાદમા બયાન