મોરબીના લુટાવદર ગામે કાલે હિન્દુ મુસ્લીમ એકતા સાથે હઝરત વૈયાપીરનો ઉર્ષ મુબારક ધામધુમથી ઉજવાશે

મોરબીના લુટાવદર ગામે કાલે હિન્દુ મુસ્લીમ એકતા સાથે હઝરત વૈયાપીરનો ઉર્ષ મુબારક ધામધુમથી ઉજવાશે

મોરબી તાલુકાના પીપળીયા ચોકડી નજીક આવેલ લુટાવદર ગામે હઝરત વૈયાપીરની દરગાહ શરીફે રવીવાર તા ૯-૭-૨૦૨૩ના રોજ હિન્દુ મુસ્લીમ એકતા સાથે ઉર્ષમુબારકની હર્ષોઉલ્લાસથી ભવ્ય ઉજવણી કરવામા આવશે આ ખુશીના પ્રસંગે સવારે ૯:૦૦ કલાકે મિલાદશરીફ તેમજ બપોરે ૧૨:૦૦ કલાકે ન્યાઝશરીફનો કાર્યક્રમ રાખવામા આવેલ છે જેથી તમામ શ્રધ્ધાળુઓને પધારવા અને શવાબ હાંસીલ કરવા લુટાવદર હઝરત વૈયાપીર સેવા કમીટીએ ભાવભર્યુ આમંત્રણ પાઠવેલ છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here