માળીયા મિંયાણામા સુફીસંત ઓલિયા હઝરત મખ્દુમ પીર અબ્બનશાહ કલર્સ મુબારકની ખુશીમા કાલે મિલ્લાદશરીફ આમ ન્યાઝશરીફનુ ભવ્ય આયોજન

માળીયા મિંયાણામા સુફીસંત ઓલિયા હઝરત મખ્દુમ પીર અબ્બનશાહ કલર્સ મુબારકની ખુશીમા કાલે મિલ્લાદશરીફ આમ ન્યાઝશરીફનુ ભવ્ય આયોજન

આ ખુશીના પ્રસંગે સૈયદ લાલમહંમદશાહબાપુ અને સૈયદ એઝાઝહુશેનશાહ બાપુ ઉપસ્થિત રહેશે

માળીયા મિંયાણામા આયોજક એકલવીર મોવર અકબરભાઈ દ્રારા સુફીસંત ઓલીયા હઝરત મખ્દુમ અબ્બનશાહપીર (ર.ત.અ.) ના કલર્સ મુબારકની ખુશીમા કાલે તા- ૨/૧૦/૨૦૨૫ ને ગુરુવારના રોજ મિલ્લાદશરીફ બાદ બપોરે ૧૨:૦૦ કલાકે આમ ન્યાજશરીફનુ ભવ્ય આયોજન રાખવામા આવ્યુ છે આ કાર્યક્રમમા અલીફ મસ્જીદના પેશઈમામ મૌલાના શકરુદીનસાહેબ અકબરી ઉપસ્થિત રહેશે તેમજ આ ખુશીના ભવ્ય કાર્યક્રમમા પીરે તરીકત સૈયદ લાલમહંમદશાહબાપુ અને પીરે તરીકત સૈયદ એઝાઝહુશેનશાહ બાપુ હાજરી આપશે જેથી તમામ સુન્ની મુસ્લીમજમાત અને મુસ્લીમ બીરાદરોને શવાબ હાંસીલ કરવા આયોજક મોવર અકબરભાઈ- મોબાઈલનંબર-૯૯૯૮૯૨૮૫૪૬ દ્રારા આમંત્રણ પાઠવવામા આવે છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here